અને પાંચ વાતે સાનુકૂળ હોય ત્યારે પ્રભુ ભજાય : તે સંગ, શાસ્ત્ર, શ્રદ્ધા, રૂડો દેશ ને રૂડો કાળ. ।।૧૫૮।।