અને ગુણમાં દોષ રહ્યાં છે, તે શું ? જે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂવે ને જે સૂવે તેનો અવગુણ લે, ઇત્યાદિક બહુ વાત છે, તે અવશ્ય સમજવાની છે. ।।૧૯૧।।
અને ગુણમાં દોષ રહ્યાં છે, તે શું ? જે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂવે ને જે સૂવે તેનો અવગુણ લે, ઇત્યાદિક બહુ વાત છે, તે અવશ્ય સમજવાની છે. ।।૧૯૧।।