આ જીવને પાંચ વાના અવશ્ય જોઇએ પણ તે વિના ન ચાલે ને બાકી તો સર્વ વિના ચાલે, તેની વિકિત જે, અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું ને તે વિના બીજું તો સર્વે ફેલ છે. ।।૩।।