મોટાઇઓ તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જુદો છે. ને એકથી લાખ રૂપિયા ખરચે તોપણ સમાગમ વિના અજ્ઞાન તો ટળે જ નહિ. ને જે વાવરે તેનું તો ફળ થાય ને ઐશ્વર્યને પામે. ।।૫।।