Last Updated: May 5, 2025
મુમુક્ષુને તો નિરંતર હોંકારા કરનારા જોઇએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકર તો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય. ।।૩૭।।