અને સૌ કોઇ કાંઇક આધાર વડે સુખી રહે છે પણ ભગવાન ને આત્મા એ બે વતે સુખી થાવું, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા. ।।૮૮।।