અને એકાંતિક સાધુ વિના બીજા કોઇને જીવનું સાચું હેત કરતાં આવડે નહિ ને બીજા તો હેત કરે તે ઇન્દ્રિયોનું પોષણ કરે, તેમાં તો મૂળગું અવળું થાય. ।।૯૨।।