અને સ્વભાવનું બળ સર્વ કરતાં અધિક છે. તે કેમ ? જે વિષયના સંકલ્પ થાય એ તો વાસના કહેવાય, પણ ભગવાનની સ્મૃતિ કરતાં જે સંકલ્પ થાય તે સર્વ સ્વભાવ કહેવાય. ।।૧૯૨।।

ઈતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય ગુણાતીતાનંદસ્વામીએ કરેલી વાતોમાં સંત-સમાગમનું મુખ્યપણું કહ્યું એ નામે ત્રીજું પ્રકરણ સમાપ્ત.