આ વાતોના કરનારા દુર્લભ છે. મનુષ્ય દેહ દુર્લભ છે ને દેહે સાજું રહેવું તે પણ દુર્લભ છે, એ ત્રણ વાત દુર્લભ છે તે માટે ભજન કરી લેજો. ૨૪૬