અને દશ હજાર સૂર્યનું તેજ સુદર્શન ચક્રમાં છે, તેનો દીવા જેટલો પ્રકાશ થાય એટલું ઘાટું માયાનું તમ છે, તેનો છાંટો જીવમાં નાખ્‍યો છે એ સુષુપ્‍તિ અવસ્‍થા છે, તેને ટાળવા સારુ મહારાજનો અવતાર છે. ૨૪૮