ભગવાન શૂળીનું દુ:ખ કાંટે મટાડે છે, એમ કરે તે કેમ જણાય ? એનો ઉત્તર : જે એ જેવું તો આપણે કેટલુંક થાતું હશે, ને બ્રહ્માંડમાં પણ થાય, તે તપાસી જુએ તો જણાય, જે કાળ માંથી સુકાળ કર્યો ને કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. ૨૫૩
ભગવાન શૂળીનું દુ:ખ કાંટે મટાડે છે, એમ કરે તે કેમ જણાય ? એનો ઉત્તર : જે એ જેવું તો આપણે કેટલુંક થાતું હશે, ને બ્રહ્માંડમાં પણ થાય, તે તપાસી જુએ તો જણાય, જે કાળ માંથી સુકાળ કર્યો ને કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. ૨૫૩