શિક્ષાપત્રી છેલ્લો શ્લોક નિત્યે બોલે છે તેમાં કહ્યું છે : જે –
નિજાશ્રિતાનામ્ સકલાર્તિહંતા, સદ્ધર્મભકતેરવનં વિધાતા
દાતા સુખાનાં મનસેપ્સિતાનાં, તનોતુકૃષ્ણોડખિલ મંગલમ્ ન:
પોતાના આશ્રિત જે ભકતજન તેમની સમગ્ર પીડાના નાશ કરનારા એવા ને ધર્મ સહિત જે ભકિત તેની રક્ષાના કરનારા ને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. ૩૩૪