આવી વાત તો કયાંય થાતી નથી, માટે વિષય તો ખોટા થઇ ગયા છે ને વાસના જેવું જણાય છે તે દેહધારીને એમ હોય, તેમાં સદાશિવની હવેલીનું દ્ષ્‍ટાંત દીધું તથા ભગવાનની ઇચ્‍છા સમજવી. ૨૫૫