અને મહારાજ કહેતા: કે ‘નામ કેનું લઇએ પણ આગળ તો કલ્યાણ કેવાં કર્યા છે ! તો પોતાના સામથ્ર્ય પ્રમાણે કર્યા છે, ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદ્યા છે.’ ૨૫૯
અને મહારાજ કહેતા: કે ‘નામ કેનું લઇએ પણ આગળ તો કલ્યાણ કેવાં કર્યા છે ! તો પોતાના સામથ્ર્ય પ્રમાણે કર્યા છે, ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદ્યા છે.’ ૨૫૯