અને મઘ્‍યનું નવમું વચનામૃત વંચાવીને બોલ્‍યા : જે મહારાજને પુરુષોત્તમ જાણતો હોય, ને દેશકાળે સત્‍સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય તો બીજા ધામને પામે. ૨૬૧