દેશકાળ આવે તો સત્‍સંગીના ગામડામાં પડયા રહીને ગુજરાન કરીએ, ને મરવાની તો બીક ન લાગે, ને કલ્‍યાણ તો ત્‍યાગી ને ગૃહસ્‍થ એ બેયમાં છે. ૨૬૮