અને હરિભકતને વાતો કરવાની આજ્ઞા કરી : કે વાતો કરજો તે વાતો તે શું ? જે ‘સ્‍વામિનારાયણ ભગવાન છે’ ‘સ્‍વામિનારાયણ ભગવાન છે.’ એમ વાતો કરજો. ૨૬૯