ઝીણાભાઇએ મહારાજ પાસે જૂનાગઢમાં મંદિર કરવાનું માગ્‍યું તે પણ પોતે ઉપજાવ્‍યું હશે, તે આંહી મંદિર કર્યું ને તેમાં સાધુ પણ એવા જ રાખ્‍યા છે. તે આ મંદિરમાં ખરડો તો હજી સુધી કર્યો નથી. ૨૭૩