જેણે ભગવાનને અર્થે કર્યું હોય તેને ભગવાન પોતાના ધામમાં લઇ જાય, પણ તે ભગવાનમાં ચોટે નહિ, એ તો જેમ તરવાર સજે છે, તેમ સાધુ વાત કરીને સજે તે કેડે ભગવાનમાં ચોટે. માટે જ્ઞાન શીખવું એ શ્રેષ્‍ઠ છે. ૨૮૦