અને ભગવાનના ભકતને ત્રણ પ્રકારમાંથી એક પ્રકારનું ઘ્‍યાન તો રહે છે. તે નિશ્વયરુપ ઘ્‍યાન રહે, કે સાધુ પાસે જાવું છે એમ રહે કે હું ભગવાનનો ભકત છું એમ રહે. બાકી તેલધારા મૂર્તિમાં વૃત્તિ રહે એ તો સ્‍વરુપાનંદ સ્‍વામી આદિકની વાત છે. ૨૮૨