અને સૂક્ષ્મ દેહનો કજિયો બહુ ભારે છે ને તેમાંથી સ્‍થૂળને ધક્કો લગાડી દે છે તે કેમ કરવું ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર : જે એ તો મોટા મોટાને પણ કજિયો છે, ને એટલું મટે ત્‍યારે તો સિદ્ધ થઇ રહ્યા, પછી શું કરવાનું રહ્યું ? એટલું જ કરવું છે. ૨૮૪