અને ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્‍મ ધરાવીને અજ્ઞાની કરી નાખે, ને તે અતિ દીન થઇ જાય. પછી તેને એવું થાય, જે ‘મારું કલ્‍યાણ શી રીતે થાશે ?’ એવું કરાવીને કસર ટળાવે, ૨૮૫