અને મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાના આશ્રિતની ખબર રાખે કે ન રાખે ? એ પ્રશ્નનો ઉત્તર : જે કયાં પરોક્ષ થાય એવા છે ? બાકી આજની પેઠે દેખાય નહિ, ને ખબર ન રાખે તો બ્રહ્માંડની સ્‍થ્‍િાતિ કેમ રહે ? ૨૯૨