અને સ્‍વરુપનિષ્‍ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે ને બીજાં સાધન તો જાનને  ઠેકાણે છે ને વળી સમજણ છે એ તો બસેં બખતરિયાને ઠેકાણે છે, ને વિષય છે એ તો એક બારવટિયાને ઠેકાણે છે. ૨૯૮