આ લોકમાં અક્ષરનું સુખ તે શુ ? જે શુભ સંકલ્‍પ થાય ને અંતરમાં સુખ વરત્‍યા કરે એ જ. ને જમપુરીના જેવું દુ:ખ તે શું જે અંતરમાં ભૂંડા ધાટ થાય ને પીડા થાય એ જ. ૩૦૩