કોટિ કલ્‍પ થયાં ભગવાન ખાવા આપે છે તોપણ જીવને ખબર ન મળે એ અજ્ઞાન છે, તે મહારાજ કહેતા : જે ‘અમને અન્નદાતા તો જાણજો વધારે મહિમા તો તે પછી. ૩૦૪