આપણામાં વિષયની અરુચિ તો નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, માવો ભકત તથા રણછોડજી ઉનાવાળા એવા ઘણાકને હશે, ને બાકી તો આપણું ધર્મે કરીને શોભે છે, ને મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્ઠા છે. ૩૦૭
આપણામાં વિષયની અરુચિ તો નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, માવો ભકત તથા રણછોડજી ઉનાવાળા એવા ઘણાકને હશે, ને બાકી તો આપણું ધર્મે કરીને શોભે છે, ને મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્ઠા છે. ૩૦૭