અને ભગવાને જે જે નીરમ્‍યું છે તે તેમજ થાય છે. તે ભગવાને નીરમ્‍યું છે તે કંચન ને સ્ત્રીમાં સહુ વધુ તણાય છે ને મનુષ્ય ને મૈથુનનો નિયમ નથી ને પશુપક્ષીને છે, એ આદિક અનેક કળા ચડાવી મૂકી છે તે તેમજ થાય છે. ૩૦૮