સાંખ્યવિચાર કરવા શીખવો ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ દોષ તથા અઘ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ ત્રણ તાપ એ સર્વે નું દુ:ખ મટે નહિ, ને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય, માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર કરવો. ૨
સાંખ્યવિચાર કરવા શીખવો ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ દોષ તથા અઘ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ ત્રણ તાપ એ સર્વે નું દુ:ખ મટે નહિ, ને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય, માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર કરવો. ૨