મોટાને સેવ્યા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે. કેની પેઠે તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય, પણ ત્યાં રહેવા પામે નહિ. ૬
મોટાને સેવ્યા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે. કેની પેઠે તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય, પણ ત્યાં રહેવા પામે નહિ. ૬