દેહે કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રુપ જુદું સમજીને ભજન કરતો હોય, તો બહુ સમાસ થાતો જાય પણ ક્રિયારુપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહી. ૧૩
દેહે કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રુપ જુદું સમજીને ભજન કરતો હોય, તો બહુ સમાસ થાતો જાય પણ ક્રિયારુપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહી. ૧૩