શિવજી મોહિની  સ્‍વરુપમાં મોહ પામીને વ્‍યાકુળ થઈ ગયા, તે પછી અંતરમાં જોયું ત્‍યારે જાણ્‍યું જે ‘મારા સ્‍વામીની માયામાં હું મોહ પામું એમાં શું ?’ એમ વિચાર કર્યો ત્‍યારે અંતરમાં શાંતિ થઇ ગઇ, માટે દેશકાળ તો લાગે ખરો, પણ જ્ઞાને કરીને તેનું દુ:ખ મટે.  ૧૬