કરોડો રુપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ, ને કરોડો રુપિયા દેતાં પણ આ વાતું મળે નહિ, ને કરોડો રુપિયા આપતા પણ મનુષ્યદેહ મળે નહિ, ને આપણે પણ કરોડો જન્‍મ ધર્યા છે, પણ કોઈ વખત આવો જોગ મળ્‍યો નથી નીકર શું કરવા દેહ ધરવો પડે ?  ૧૯