આ તો ભગવાને સહુનું સામર્થ્ય ઢાંકી રાખ્‍યું છે, નીકર તો શાપ દઇને બાળી મૂકે, નીકર ગાંડા થઇને કયાંઇના કયાંઇ ચલ્‍યા જાય, નીકર હાથે દેહ મૂકીને જાતા રહે, પણ આતે કોઇનું ચાલવા દેતા નથી. ૨૧