અને સાધુનો ને સાધુના સમાગમનો મહિમા બહુ કહ્યો, ને બોલ્યા જે હવે એથી આધી વાત નહિ ચાલે. ને જેમ ભગવાનના ગુણનો પણ પાર ન આવે તેમ સંતના ગુણનો પણ પાર નહિ. એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્યું ને પોતે પણ બેળા બોલ્યા. ૩૧૧
અને સાધુનો ને સાધુના સમાગમનો મહિમા બહુ કહ્યો, ને બોલ્યા જે હવે એથી આધી વાત નહિ ચાલે. ને જેમ ભગવાનના ગુણનો પણ પાર ન આવે તેમ સંતના ગુણનો પણ પાર નહિ. એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્યું ને પોતે પણ બેળા બોલ્યા. ૩૧૧