આપણે તો સો બસો માણસને પાંખમાં લઇને ઉડી જાઇએ એવા છીએ, ને તે કરતાં બ્રહ્માંડ આખાના જીવને લઇને ઊડી જાઇએ એવા છીએ, પણ એવું મનાય નહિ : તે શાથી જે મનુષ્યાકૃતિ છે. ૩૧૨