આલોડય્ સર્વશાસ્ત્રાણિ વિચાર્ય ચ પુન: પુન:।
ઇદમેકં સુનિષ્પન્નં ધ્યેયો નારાયણો હરિઃ।।
* અર્થ : – સર્વ શાસ્ત્રો વાંચી, વિચારીને નિશ્વય કર્યો કે, એક ભગવાનનું જ ઘ્યાન કરું. ૨
એ શ્લોકમાં વ્યાસજીએ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત કહ્યો છે : જે ‘ભગવાનનો આશરો કરવો. ‘ તેમ જ અમે તપાસ કર્યો જે સર્વનો સિદ્ધાંત સાધુસંગ જ છે. ૩૫