અને જીવની અવળાઇ તે શું કહીએ ! જીવ તે જીવ જ. તે કહ્યું છે: જે ‘ઊટ તો સર્વે અંગે વાંકું’ એવો જીવ અવળો, વળી લંબકર્ણ જેવો જીવ તેનું પણ ભગવાનને સારું કરવું. ૩૧૩