બદરિકાશ્રમના ને શ્વેતદ્વીપના મુકતને ત્‍યાગ-વૈરાગ્‍યનું બળ છે, ને ગોલોકના ને વૈકુંઠના મુકતને પ્રેમ મુખ્‍ય છે, ને અક્ષર ધામના મુકત બ્રહ્મરુપ છે. ૪૮