‘બ્રહ્મરુપ માનીને ભકિત કરવી.’ એ જ સિદ્ધાંત છે, તે જેમ ઘણાં માણસ વટલે ને એક જણ નાતમાં રહે, પણ તેણે એમ સમજવું, જે ‘હું વટલ્‍યો નથી’ તેમ બ્રહ્મરુપ માનવાની સમજણ છે. ૫૯