Last Updated: May 5, 2025
શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઇને બોલ્યાં જે આવું અંત:કરણ થાય ત્યારે જીવ સુખિયો થાય, તેમ સત્સંગ કરતાં કરતાં થાય છે. ૬૭