મોટાનો મત એ છે : જે અનેક પ્રકારે દેહદમન કરવું ને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું  દુ:ખ સહન કરવું પણ કેવળ દેહનું જતન તો કરવુંજ નહિ. ૬૮