અને પૃથ્વીનું રાજ કરે ને ન બંધાય જો જ્ઞાન થાય તો, ને તે વિના તે વનમાં જઇને રહે તો ત્યાં પણ ભરતજીની પેઠે બંધાય. માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. ૩૧૬
અને પૃથ્વીનું રાજ કરે ને ન બંધાય જો જ્ઞાન થાય તો, ને તે વિના તે વનમાં જઇને રહે તો ત્યાં પણ ભરતજીની પેઠે બંધાય. માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. ૩૧૬