ભગવાન જીવના અવગુણ સામું જોતા નથી. તે કોઇક જીવ ભગવાનની સ્‍તુતિ કરીને એમ બોલે : જે ‘હું ગુન્‍હેગાર છું’ તેના ભગવાન ગુન્‍હા માફ કરે. ૭૮