નંદ રાજાએ આખી પૃથ્‍વીનું ધન ભેળું કર્યું અને છેલ્‍લી વારે એમાંથી મોત થયું. ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીયું ભેળી કરી, ને છેલ્‍લી વારે એમાંથી દુ:ખ થયું ત્‍યારે મૂકી, તે માર્ગ જ એવો છે. ૮૬