અને આખી પૃથ્‍વીમાં એક માણસ મરે તેનો કાંઇ ખરખરો થાય છે ? તેમ અક્ષરની દૃષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ થડકો ન થાય, એવી પણ એક સમજણ છે. ૯૭