અને ભગવાનની સ્તુતિ કરવી, પણ પોતાને પતિત કે અધમ માનવું નહિ, કેમજે એમ માને તો જીવમાં બળ રહે નહિ ને જીવ ગ્લાનિ પામી જાય, ને આપણને તો ભગવાન મળ્યા છે માટે પતિત શા સારુ માનીએ ? આપણે તો કૃતાર્થ માનવું. ૧૦૪
અને ભગવાનની સ્તુતિ કરવી, પણ પોતાને પતિત કે અધમ માનવું નહિ, કેમજે એમ માને તો જીવમાં બળ રહે નહિ ને જીવ ગ્લાનિ પામી જાય, ને આપણને તો ભગવાન મળ્યા છે માટે પતિત શા સારુ માનીએ ? આપણે તો કૃતાર્થ માનવું. ૧૦૪