‘મોહામોહ મીલે નિજ પ્રીતમ, કુન પતિયાર કરે પતિયાસે’

તેમાં શું કહ્યું ? જે કાગળના લખનારા મળ્‍યા, તે પછી કાગળનું શું કામ ? તેમ આપણને પ્રગટ સંત મળ્‍યા છે, હવે શું બાકી રહ્યું ? ૧૦૫