અને આજ તો-મહારાજ કહે: કે ‘સહુને ભીડામાં લેવા છે ને સહુને એકાંતિક કરવા છે, ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઇને બાળીને લઇ જાશું.’ ૧૦૬