અને પ્રિયવ્રતને છોકરાં થયાં પણ આત્‍મારામ ભગવત કહેવાણા, કેમ જે ભગવાનની કથા ને ભગવાનને વહાલા એવા જે સાધુ તેના સંગનો ત્‍યાગ ન કરતા હવા. તે જનકે કહ્યું જે ”મિથિલા નગરીમાં મારું કાંઇ બળતું નથી” પણ છોકરાં થયાં ને ગોવર્ધનભાઇને તો સાકર ને મીઠું એ બેય સરખાં પણ છોકરાં થયાં, માટે ભેળા રહે તો છોકરાં થાય. ૧૧૪